Thursday, November 10, 2011

બી.એ.પી.એસ. નારાણપુરા-ઘાટલોડીયા સંસ્‍કારધામનો ૯મો પાટોત્‍સવ

હાર્દિક નિમંત્રણ
૧૬-૧૧-૨૦૧૧ 8.00am

૯માં પાટોત્‍સવની મહાપૂજા વિધિ
પૂ. કોઠારી સ્‍વામી અને અન્‍ય સંતોની હાજરીમા દિવ્‍ય લાભ મળશે.


સ્‍વામીનારાયણ સંસ્‍કારધામ
પારસમણી સોસાયટીની સામે,
રન્‍નાપાર્ક, ઘાટલોડીયા, અમદાવાદ


નરેન્‍દ્ર રાઠોડ,
બી.એ.પી.એસ. ઘાટલોડીયા, અમદાવાદ