હાર્દિક નિમંત્રણ
21-12-2011 બુધવાર 9.00 pm
પૂ. સંતોની ઉપસ્થિતીમાં કીર્તન આરાધનાનો દિવ્ય લાભ મળશે.
સ્વામીનારાયણ સંસ્કારધામ
પારસમણી સોસાયટીની સામે,
રન્નાપાર્ક, ઘાટલોડીયા, અમદાવાદ
નરેન્દ્ર રાઠોડ, બી.એ.પી.એસ. ઘાટલોડીયા, અમદાવાદ