27-04-2020 Monday
આજે સવાર મારી એવી માનસી થઈ કે જેમાં આપણે એક જ વસ્તુ સમજવાની છે.
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, મોક્ષનું દ્વાર પ્રગટ પુરુષ અને આપણે મુક્ત જીવ છીએ.
જયારે ભરત ખંડને વિશે મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો છે, હવે આ ઉપાસના સમજી અને અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભળવાનું છે, પણ મુક્તના પણ અનંત ભેદ શ્રીજી મહારાજે જણાવેલ છે. તો અક્ષરધામમાં જ્યારે મુક્ત ની પંક્તિમાં ઘણા બધા મૂકતો હતા. તોઓ પણ તપશ્ચર્યા અક્ષરધામ કરતા, એક વાત
બીજી વાત આપણે પણ અક્ષરધામમાં જઈ અને મહારાજની મૂર્તિ સામે જોવાનું છે એ જ કરવાનું છે તો એમાં પણ મૂકતના ઘણાંં પ્રકારના ભેદ છે
એટલે મહારાજને મુક્ત અક્ષરધામમાં વિનંતી કરે છે, કે હે મહારાજ, મને તમારા પ્રગટ સ્વરૂપની સેવા પ્રાપ્ત થાય એવું અમને કરો એટલે મહારાજેે દયાએ કરીને ભરત ખંડને વિશે મને મનુષ્ય દેહ આપી અને પ્રગટ પુરુષની સેવામાં જોડયો.
હવે મધ્યના પહેલા વચનામૃત મુજબ જો તમે એમાં ઉપાસનાને સમજીને મહારાજ ને વળગી રહો તો પાછા તમે તમારી અવધિ પૂરી થાય એટલે તમારું કાર્ય સંપન્ન કરી પ્રગટ ની સેવા કરી અક્ષરધામમાં જઈ શકો.
અને જે મુક્તના અનંત પ્રકારો ગણાવ્યા છેેે એમાં તમે એક ઊંચા પ્રકારની સેવા કરીને મોનિટર શકશો.
નંબર અને જો આ લોકમાં તમે વિષયના ભોગમાં કે બીજી કોઈ જગ્યાએ ભરાઈ ગયા તો ફરીથી પાછો લખ ચોરાસી નો ચકરાવો તમારો ઉભો થઇ જશે.
તો એક સત્સંગી હરિભક્ત પ્રગટની ઉપાસના અને આ બધું જોતા જો આ વિચાર આપણા ને આવે તો આપણા કેટલા મોટા ભાગે છે. એમ સમજી અને આ સત્પુરુષમાં આવા સર્વોપરી ભગવાન આવા ગુણાતીત અક્ષરમાં આપણુું જોડાણ થાય, તો આપણું અને આ જન્મે કાર્ય પૂરું થઈ જાય એવી પણ વાત શ્રીજીમહારાજે વચનામૃતમાં કહી છે, કે જે લાખ વર્ષનું કામ આપણે થોડામાં કરવાનું છે.
આ માનસીની શરૂઆત કેવી રીતે થઈ કે આજે જીવ છે મારો અનંતકાળ પહેલા તે ક્યાં ક્યાં હતો, તો હું ક્યારેક ગઢડામાં કોઈ કણબીનો છોકરો પણ બન્યો, તો ક્યારેક ગઢડામાં મહારાજના જ્યારે નાહતા ત્યારે બહાર બમ્બામાંથી પાણી પડતું તે ખળખળીયામાં હું નાહતો હતો.
તેમજ ઉપર જણાવ્યું તેમ જ્યારે અક્ષરધામમાં મારે મુક્ત તરીકેની સ્થિતિ હતી ત્યારે હું તેમના પીએ તરીકે પણ કામ કરતો હતો.
તદઉપરાંત કયારેક સારા સુકૃતમાં ક્યારેક કોઈક જૈન ધર્મના ઉપાસક તરીકે પણ હતો. આ બધું મને ફીલિંગ થયું.
આ બધા જ સત્કર્મો ને લીધે જે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. તે હવે એ એળે ન જાય તે માટે સાવધાન થવાની જરૂર છે.
આજની સવારની માનસી
અસ્તુ
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
27 એપ્રિલ 2019 સોમવાર
અમદાવાદ
આજે સવાર મારી એવી માનસી થઈ કે જેમાં આપણે એક જ વસ્તુ સમજવાની છે.
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, મોક્ષનું દ્વાર પ્રગટ પુરુષ અને આપણે મુક્ત જીવ છીએ.
જયારે ભરત ખંડને વિશે મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો છે, હવે આ ઉપાસના સમજી અને અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભળવાનું છે, પણ મુક્તના પણ અનંત ભેદ શ્રીજી મહારાજે જણાવેલ છે. તો અક્ષરધામમાં જ્યારે મુક્ત ની પંક્તિમાં ઘણા બધા મૂકતો હતા. તોઓ પણ તપશ્ચર્યા અક્ષરધામ કરતા, એક વાત
બીજી વાત આપણે પણ અક્ષરધામમાં જઈ અને મહારાજની મૂર્તિ સામે જોવાનું છે એ જ કરવાનું છે તો એમાં પણ મૂકતના ઘણાંં પ્રકારના ભેદ છે
એટલે મહારાજને મુક્ત અક્ષરધામમાં વિનંતી કરે છે, કે હે મહારાજ, મને તમારા પ્રગટ સ્વરૂપની સેવા પ્રાપ્ત થાય એવું અમને કરો એટલે મહારાજેે દયાએ કરીને ભરત ખંડને વિશે મને મનુષ્ય દેહ આપી અને પ્રગટ પુરુષની સેવામાં જોડયો.
હવે મધ્યના પહેલા વચનામૃત મુજબ જો તમે એમાં ઉપાસનાને સમજીને મહારાજ ને વળગી રહો તો પાછા તમે તમારી અવધિ પૂરી થાય એટલે તમારું કાર્ય સંપન્ન કરી પ્રગટ ની સેવા કરી અક્ષરધામમાં જઈ શકો.
અને જે મુક્તના અનંત પ્રકારો ગણાવ્યા છેેે એમાં તમે એક ઊંચા પ્રકારની સેવા કરીને મોનિટર શકશો.
નંબર અને જો આ લોકમાં તમે વિષયના ભોગમાં કે બીજી કોઈ જગ્યાએ ભરાઈ ગયા તો ફરીથી પાછો લખ ચોરાસી નો ચકરાવો તમારો ઉભો થઇ જશે.
તો એક સત્સંગી હરિભક્ત પ્રગટની ઉપાસના અને આ બધું જોતા જો આ વિચાર આપણા ને આવે તો આપણા કેટલા મોટા ભાગે છે. એમ સમજી અને આ સત્પુરુષમાં આવા સર્વોપરી ભગવાન આવા ગુણાતીત અક્ષરમાં આપણુું જોડાણ થાય, તો આપણું અને આ જન્મે કાર્ય પૂરું થઈ જાય એવી પણ વાત શ્રીજીમહારાજે વચનામૃતમાં કહી છે, કે જે લાખ વર્ષનું કામ આપણે થોડામાં કરવાનું છે.
આ માનસીની શરૂઆત કેવી રીતે થઈ કે આજે જીવ છે મારો અનંતકાળ પહેલા તે ક્યાં ક્યાં હતો, તો હું ક્યારેક ગઢડામાં કોઈ કણબીનો છોકરો પણ બન્યો, તો ક્યારેક ગઢડામાં મહારાજના જ્યારે નાહતા ત્યારે બહાર બમ્બામાંથી પાણી પડતું તે ખળખળીયામાં હું નાહતો હતો.
તેમજ ઉપર જણાવ્યું તેમ જ્યારે અક્ષરધામમાં મારે મુક્ત તરીકેની સ્થિતિ હતી ત્યારે હું તેમના પીએ તરીકે પણ કામ કરતો હતો.
તદઉપરાંત કયારેક સારા સુકૃતમાં ક્યારેક કોઈક જૈન ધર્મના ઉપાસક તરીકે પણ હતો. આ બધું મને ફીલિંગ થયું.
આ બધા જ સત્કર્મો ને લીધે જે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. તે હવે એ એળે ન જાય તે માટે સાવધાન થવાની જરૂર છે.
આજની સવારની માનસી
અસ્તુ
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
27 એપ્રિલ 2019 સોમવાર
અમદાવાદ
No comments:
Post a Comment