મહંતસ્વામી મહારાજે કરેલાં શુદ્ધ ઉપાસના લક્ષી કાર્યો.
(૧) સાધના મંત્ર આપ્યો.
|| અક્ષરમ અહં પુરુષોત્તમ દાસોડસ્મિ ||
--- તા ૨૫/૦૧/૨૦૧૮/ગુરુવાર/મહાસુદ૮/સં.૨૦૭૪. ગોંડલ/અક્ષર મંદિર.
(૨) આશ્રય દીક્ષા મંત્ર આપ્યો.
ધન્યોડસ્મિ પૂર્ણ કામોડસ્મિ, નિષ્પાપો નિર્ભય: સુખી.|
અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત ||
તા.૨૫/૦૩/૨૦૧૮/રવિવાર/ચૈત્ર સુદ ૯/સં.૨૦૭૪. સારંગપુર/BAPS મંદિર.
(૩) નૂતન મહાપૂજા આપી.
તા. ૨૪/૧૧/૨૦૧૮/કારતક વદ ૧/શનિવાર/સં.૨૦૭૪/બોચાસણ.
(૪) સહજાનંદ નામાવલિ આપી.
તા. ૨૪/૧૧/૨૦૧૮/કારતક વદ ૧/શનિવાર/સં.૨૦૭૪... બોચાસણ.
(૫) નૂતન આરતી -- શુદ્ધ ઉપાસના + સાધનાલક્ષી.
તા. ૨૪/૧૧/૨૦૧૭/કારતક વદ ૧/શનિવાર/સં.૨૦૭૪
બોચાસણ.
(૬) સત્સંગદીક્ષા ગ્રંથ આપ્યો.
તા. ૦૨/૦૪/૨૦૨૦/ચૈત્ર સુદ ૯/ગુરુવાર/સં.૨૦૭૭ નેનપુર/ શાંતિવન.
(૭) નિત્યપૂજાના બંને શ્લોક.
આહવાન મંત્ર +પુનરાગમન મંત્ર આપ્યો.
ઉતિષ્ઠ સહજાનંદ શ્રીહરિ પુરુષોત્તમ...
ભક્ત્યૈવ દિવ્યભાવેન....
તા. ૧૦/૦૭/૨૦૨૦/શુક્રવાર/અષાઢ વદ ૫. આ તારીખે હરિભક્તો પર પરિપત્ર આવેલ.
(૮) સત્સંગદીક્ષા ગ્રંથ ઉપર ભાષ્ય પૂ. ભદ્રેશદાસ સ્વામી દ્વારા લખાવ્યું. (નેનપુરમાં રહ્યા થકા.)
તા. ૩૧/૧૦/૨૦૨૦/શનિવાર/શરદપૂનમ/સં.૨૦૭૭.
(૯) હરિકૃષ્ણ મહારાજની અજોડ ભેડ અક્ષરબ્રહ્મ ગુણાનીતાનંદ. સ્વામીની ચલ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા -- મહાપૂજા -- નેનપુર.
તા. ૩૧/૧૦-૨૦૨૦/શનિવાર/શરદપૂનમ/સં.૨૦૭૭.
(૧૦) પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે યજ્ઞ થયો જેમાં BAPS યજ્ઞવિધિ -- અક્ષરપુરુષોત્તમનો મહિમા આવે તેમ કર્યું.
યજ્ઞ તારીખ -- તા. ૩૦/૧૦/૨૦૨૦/શુક્રવાર/આ.સુ.૧૪...
(૧૧) કાશીમાં અક્ષરપુરુષોત્તમ દર્શન પીઠની સ્થાપના થઈ.
તા. ૨૮/૦૬/૨૦૧૯/જેઠ વદ ૧૦/શુક્રવાર/સં.૨૦૭૬.
(૧૨) સાધક તાલીમ સમય -- ૩ વર્ષ કર્યા.
(૧૩) BAPS પ્રાણપ્રતિષ્ઠા -- નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા વિધિની શરૂઆત થઈ.
પુના -- તા. ૧૯/૦૨/૨૦૧૭/રવિવાર/મહા વદ ૮.
શિખરબદ્ધ મંદિર પ્રતિષ્ઠા અવસરે...
(૧૪) આસો સુદ પુનમથી કારતક સુદ પડવો, બેસતા વર્ષ સુધી ૧૫ દિવસનું ગુણાતીત બ્રહ્મ સત્ર તેનું આયોજન પૂજ્ય. ગુરુહરિ. મહંતસ્વામી મહારાજે કરાવ્યું હતું...
(૧૫) 'બાપા' દ્વારા કરવામાં આવેલ સત્સંગ દિક્ષા ગ્રંથની પ્રથમ પારાયણ
(૧૬) ભક્તોમાં 'અક્ષરપુરુષોત્તમ' દર્શનને એકીકૃત કરવા માટે વિવિધ સ્થળોએ બ્રહ્મસત્રનું આયોજન
(૧૭) 'અક્ષરપુરુષોત્તમ' દર્શન પર વાત કરવા માટે વિવિધ દેશોની મુલાકાત લીધી હતી. હકીકતમાં તેમણે લગભગ ૧,૨૦,૦૦૦ લોકોને 125 કેન્દ્રોમાં સંબોધ્યા.
(૧૮) પૂજ્ય ભદ્રેશસ્વામીજી દ્વારા 'બ્રહ્મસૂત્રભાષ્ય' પર સમગ્ર ભારતભરના સંસ્કૃત વિદ્વાનો માટે સંગઠિત શલાકા સ્પર્ધાનું આયોજન
(૧૯) બરોડા, બેંગલુરુ અને લખનઉની ઘણી યુનિવર્સિટીઓ દ્વારા 'ભાષ્યગ્રંથ' નું સન્માન
(૨૦) બરોડા, જૂનાગઢ, ભાવનગર, સુરતમાં 'ભાષ્યગ્રંથ'ના સન્માનમાં મહાન સરઘસો...
(૨૧)બેંગકોક, વેનકુવર, લંડન, રોબિન્સવિલેમાં આંતરરાષ્ટ્રીય પરિષદોમાં અને ગાંધીનગર દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદોમાં 'અક્ષરપુરુષોત્તમ' નું ગૌરવ અને મહિમા ફેલાવ્યા છે.
WhatsApp મેસેજ - સંકલન

No comments:
Post a Comment