એક આશરો તમારો મહંત સ્વામી મહારાજ
માનતો હતો હું તારણહાર, તને પણ
એમાં હતો બીજા કોઈનો હાથ
હવે સમજાયું, કે
શાસ્ત્રાર્થ તો વહાલા કેમ સમજવા
મારા મને કર્યો પોકાર, કે વાલા
હજુ સમજી લેજે એને
ભરાયો તો નથી ભોંરિંગમાં ને
નિકાલ હવે બહાર ,
ખબર પડી કે હું તો હજુ ભરાયેલો જ છું
જાગ્યો સમજ્યો ત્યારે કઈ મારો મઝધાર પૂરો થયો ...
કલ્યાણ તો આમ થશે
29.3.18
10.20 am
સિડની
No comments:
Post a Comment